સમાચાર સારાંશ: ચારધામ યાત્રા શરૂ થઈ ચુકી છે. 10મી મેના રોજ કેદારનાથના દરવાજા ખુલ્યા બાદ ગઈકાલે 12મી મેના રોજ બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલી ગયા છે.
#Uttarakhand | पूरे विधि-विधान, वैदिक मंत्रोच्चार और 'बद्री विशाल लाल की जय' के नारे के साथ सेना के बैंड की मधुर धुनों के बीच आज श्री बद्रीनाथ धाम के कपाट खुलने के बाद श्रद्धालुओं की भीड़ उमड़ी।#Badrinath #BadrinathDham #chamoli pic.twitter.com/9gaBkuuc3V
— डीडी न्यूज़ (@DDNewsHindi)#Uttarakhand | पूरे विधि-विधान, वैदिक मंत्रोच्चार और 'बद्री विशाल लाल की जय' के नारे के साथ सेना के बैंड की मधुर धुनों के बीच आज श्री बद्रीनाथ धाम के कपाट खुलने के बाद श्रद्धालुओं की भीड़ उमड़ी।#Badrinath #BadrinathDham #chamoli pic.twitter.com/9gaBkuuc3V
— डीडी न्यूज़ (@DDNewsHindi) May 12, 2024
12 મેના રોજ સવારે 6 વાગ્યે કપાટ ખોલતાની સાથે સૌથી પહેલા મંદિરમાં મુખ્ય રાવલ ઇશ્વર પ્રસાદ નંબૂદિરીએ પ્રવેશ કર્યો હતો. જ્યારે તેમણે અંદર જોયું તો પુજારી ખુશ થઈ ગયા.હકીકતમાં, ગર્ભગૃહમાં ભગવાન બદ્રીનાથની મૂર્તિ પર છ મહિના પહેલા મંદિરના કપાટ બંધ કરતી વખતે જે ઘીનો ધાબળો લગાવવામાં આવ્યો હતો, જે આજે કપાટ ખોલતાં તે બિલકુલ એ જ હાલતમાં મળી આવ્યો હતો.

તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



