સમાચાર સારાંશ: ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, કોંગ્રેસે કચ્છના રણની જમીન પાકિસ્તાનને વેચી દીધી હતી. આ ઘટના 1968માં બની હતી. તે સમયે દેશમાં ઈન્દિરા ગાંધીની સરકાર હતી. નિશિકાંત દુબેએ એમ પણ કહ્યું, 1965ના યુદ્ધ બાદ મામલો ટ્રાઈબ્યુનલમાં પહોંચ્યો હતો.
ભાજપ સાંસદનો આક્ષેપ 'કોંગ્રેસે કચ્છના રણની જમીન પાકિસ્તાનને વેચી દીધી' દેશના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. હાલ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ છે. આ દરમિયાન ભાજપના સાંસદે કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો હતો. જેનાથી દેશના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી શકે છે.
आज की कहानी बहुत ही दर्दनाक है @INCIndia पार्टी ने 1965 का युद्ध जीतने के बाद गुजरात के रन ऑफ कच्छ का 828 SQ किलोमीटर पाकिस्तान को 1968 में दे दिया ।भारत पाकिस्तान के मुद्दे को अंतरराष्ट्रीय मंच पर लाए, मध्यस्थ बनाया,यूगोस्लाविया के वकील अली बाबर को हमने नियुक्त किया ।पूरी संसद… pic.twitter.com/htWRsvHj2C
— Dr Nishikant Dubey (@nishikant_dubey) May 23, 2025
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, કોંગ્રેસે કચ્છના રણની જમીન પાકિસ્તાનને વેચી દીધી હતી. આ ઘટના 1968માં બની હતી. તે સમયે દેશમાં ઈન્દિરા ગાંધીની સરકાર હતી. નિશિકાંત દુબેએ એમ પણ કહ્યું, 1965ના યુદ્ધ બાદ મામલો ટ્રાઈબ્યુનલમાં પહોંચ્યો હતો.
તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દાવો કર્યો કે, ભારતે 1965માં પાકિસ્તાન સામે યુદ્ધ જીત્યું હતું. પરંતુ ઈન્દિરા ગાંધી સરકારે 1968માં કચ્છનો 828 સ્કવેર કિલોમીટર વિસ્તાર પાકિસ્તાનને આપી દીધો હતો. નિશિકાંત દુબેએ તેમના દાવાને સાબિત કરવા માટે એક દસ્તાવેજની કોપી પણ શેર કરી હતી. નિશિકાંત દુબેએ ઈન્દિરા ગાંધીને આયરન લેડી કહેવા પર કટાક્ષ કરતાં કહ્યું કે, તેમણે સંસદના વિરોધ છતાં ભારતનો હિસ્સો પાકિસ્તાનને સોંપી દીધો હતો. આયરન લેડીનું આ સત્ય છે.
નિશિકાંત દુબે ભારતીય જનતા પાર્ટીના ઝારખંડના ગોડ્ડાથી સાંસદ છે. 2009 થી સતત આ બેઠક પરથી ચૂંટાઈ રહ્યા છે. તેઓ તેમના રાજકીય નિવેદનો માટે જાણીતા છે. સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્ર અંગેની તેમની ટિપ્પણીઓને લઈ તેઓ ચર્ચામાં રહે છે.
बीजेपी सांसद का आरोप कि 'कांग्रेस ने कच्छ के रण की जमीन पाकिस्तान को बेच दी', देश की सियासत में एक बार फिर गरमा गया
नई दिल्ली: ऑपरेशन सिंदूर के बाद भारत और पाकिस्तान के बीच तनाव बढ़ गया। फिलहाल दोनों देशों के बीच युद्ध विराम है। इस दौरान बीजेपी सांसद ने कांग्रेस पर बड़ा आरोप लगाया. इससे एक बार फिर देश की राजनीति गरमा सकती है।
भाजपा सांसद निशिकांत दुबे ने कांग्रेस पर कच्छ के रण की जमीन पाकिस्तान को बेचने का आरोप लगाया। यह घटना 1968 में घटी थी। उस समय देश में इंदिरा गांधी की सरकार थी। निशिकांत दुबे ने यह भी कहा कि 1965 के युद्ध के बाद यह मामला ट्रिब्यूनल में पहुंचा था।
उन्होंने सोशल मीडिया पर एक पोस्ट शेयर करते हुए दावा किया कि 1965 में पाकिस्तान के खिलाफ युद्ध में भारत ने जीत हासिल की थी। लेकिन इंदिरा गांधी सरकार ने 1968 में कच्छ का 828 वर्ग किलोमीटर इलाका पाकिस्तान को दे दिया था। निशिकांत दुबे ने अपने दावे को साबित करने के लिए एक दस्तावेज की कॉपी भी शेयर की। निशिकांत दुबे ने इंदिरा गांधी को आयरन लेडी कहने पर कटाक्ष करते हुए कहा कि उन्होंने संसद के विरोध के बावजूद भारत का एक हिस्सा पाकिस्तान को सौंप दिया था। यह है आयरन लेडी की सच्चाई।
निशिकांत दुबे झारखंड के गोड्डा से भारतीय जनता पार्टी के सांसद हैं। वह 2009 से लगातार इस सीट से चुने जाते रहे हैं। वह अपने राजनीतिक बयानों के लिए जाने जाते हैं। वह सर्वोच्च न्यायालय और न्यायपालिका पर अपनी टिप्पणियों के कारण चर्चा में रहते हैं।
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



