સમાચાર સારાંશ: આજે સવારે બરાબર 7:15 કલાકે શુભ મુહૂર્તમાં મંદિરમાં બાબા કેદારની પંચમુખી ડોળીની વિધિ-વિધાન સાથે સ્થાપના કરવામાં આવી હતી.
બાબા કેદારના જયઘોષ વચ્ચે ભક્તોની હાજરીમાં કપાટ ખોલવામાં આવ્યા
श्री केदारनाथ धाम के द्वार विधि विधान के साथ अभी से आगामी छः माह के लिए दर्शनार्थ खोल दिए गए हैं बाबा की कृपा सभी भक्तों चरा चर पर सदेव बनी रहे। श्री केदारनाथ धाम के द्वार विधि विधान के साथ अभी से आगामी छः माह के लिए दर्शनार्थ खोल दिए गए हैं बाबा की कृपा सभी भक्तों चरा चर पर सदेव बनी रहे।
🪔🛕
हर हर महादेव।🔱🙏🕉️#ShriKedarnath #Live 🚩 pic.twitter.com/2h0xJCbzAQ
🪔🛕
हर हर महादेव।🔱🙏🕉️#ShriKedarnath #Live 🚩 pic.twitter.com/2h0xJCbzAQ
કપાટ ખોલ્યા પછી, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કેદારનાથ ધામમાં પ્રાર્થના કરી અને દેશ અને રાજ્યના તમામ લોકોના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami)એ પણ બાબા કેદારના દર્શન કરવા આવેલા ભક્તોનું સ્વાગત કર્યું હતું. મંદિર પરિસરમાં આયોજિત ભંડારા કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો. કેદારનાથ ધામની સાથે ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ પણ આજે ખોલવામાં આવ્યા છે. બદ્રીનાથ ધામના કપાટ 12મી મેના રોજ ખુલશે.

તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



