સમાચાર સારાંશ: ગુજરાતના ઈતિહાસની અતિ ભયાનક દુર્ઘટના રાજકોટમાં ઘટવા માટે સરકારી તંત્રની ઘોર જીવલેણ લાપરવાહી ઉડીને આંખે વળગી છે
#Rajkot: TRP गेमजोन आगजनी में अब तक 27 लोगों की मौत. शेड में वेल्डिंग का काम चल रहा था, उसी से निकली चिंगारी के कारण लगी.
— Shivam Pratap Singh (@journalistspsc) May 25, 2024
राजकोट क्राइम ब्रांच ने मालिक, मैनेजर समेत 10 लोगों को हिरासत में लिया, वकीलों का एलान: त्रासदी के आरोपियों का केस नहीं लड़ेंगे .
सरकार ने SIT का गठन किया. pic.twitter.com/Hd1mVuMK6d
શહેરમાં આવા કામચલાઉ સ્ટ્રક્ચર અનેક સ્થળે ખડકાઈ ગયા છે જે અંગે મનપા સૂત્રોએ જણાવ્યું કે જી.ડી.સી.આર. નિયમ મૂજબ કોઈ સીમેન્ટ કોંક્રિટનું બાંધકામ હોય તો તેનો પ્લાન મંજુર કરાવીને કમ્પલીશન લેવાનું હોય છે પરંતુ, ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે આવી જોગવાઈ નથી. આ છટકબારીનો ગેઈમઝોન, હોટલો વગેરે માટે ભરપૂર દુરુપયોગ સરકારી તંત્રએ રાજકોટમાં થવા દીધો છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



