સમાચાર સારાંશ: હિંમતનગરના ગાયત્રી યુવા ગ્રુપ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
ગણેશ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે હિંમતનગરમાં ગાયત્રી યુવા ગ્રુપ દ્રારા ગણેશ મહોત્સવ માં સ્વચ્છતા થીમ અંતર્ગત નાટક યોજી લોક જાગ્રુતી આપી
ભારતભરમાં ગણેશ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે હિંમતનગર ખાતે પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરાય છે ત્યારે હિંમતનગરના ગાયત્રી યુવા ગ્રુપ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

દરરોજ અલગ પ્રકારના કાર્યક્રમ યોજાતા હોય છે ત્યારે આજે એક નાટક કે જેમાં બેટી બચાવો, પાણી બચાવો સાથે સ્વચ્છતા રાખો જેવા મુદ્દાઓને લઈ કલાકારોએ અભિનય કર્યો હતો
નરેન્દ્ર મોદી દ્રારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત આયોજકો પ્રધાનમંત્રી થી પ્રેરાઈને આ નાયક યોજ્યુ હતુ પોતાના ઘર થી પોતાનો દેશ કઈ રીતે સ્વચ્છ રખાય તે આ નાટકમાં દર્શાવવામાં આવ્યુ હતુ અને મોટી સંખ્યા લોકો પણ આ નાટક નિહાળી સ્વચ્છતા રાખવાની વાત સ્વીકારી હતી.
Gayatri Yuva Group in Himmatnagar staged a play on the theme of cleanliness during the Ganesh festival.
While Ganeshotsav is being celebrated all over India, Ganeshotsav is also being celebrated in Himmatnagar.
Gayatri Yuva Group in Himmatnagar staged a play on the theme of cleanliness during the Ganesh festival.
While Ganeshotsav is being celebrated all over India, Ganeshotsav is also being celebrated in Himmatnagar.
Gayatri Yuva Group in Himmatnagar staged a play on the theme of cleanliness during the Ganesh festival.
While Ganeshotsav is being celebrated all over India, Ganeshotsav is also being celebrated in Himmatnagar.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



