હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪

માત્ર પાટીયાં લગાવી દેવાથી કાર્યાલય બની જતું નથી.તેમના વતન કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે નીતિન પટેલે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી

Posted 2 years ago with 49 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: કોઇ મુસલમાન ભલે વોટ ન આપે પણ મારા ઘરે આવે ત્યારે ચા પીધા વિના પાછો જતો નથી. હું મારી કેરિયરમાં કડીથી અપડાઉન કરતો હતો. મને દોડાદોડી કરવાનો કે પેટ્રોલ બાળવાનો શોખ ન હતો

માત્ર પાટીયાં લગાવી દેવાથી કાર્યાલય બની જતું નથી.તેમના વતન કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે નીતિન પટેલે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી
1/3
માત્ર પાટીયાં લગાવી દેવાથી કાર્યાલય બની જતું નથી.તેમના વતન કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે નીતિન પટેલે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી
2/3
માત્ર પાટીયાં લગાવી દેવાથી કાર્યાલય બની જતું નથી.તેમના વતન કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે નીતિન પટેલે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી
3/3

મને દોડાદોડી કરવાનો કે પેટ્રોલ બાળવાનો શોખ ન હતો પરંતુ કાર્યકરોનું કામ ઘરે બેઠાં ખર્ચ વિના થઈ શકે તે માટે હું કડી આવતો હતો. મારી ઘરવાળીએ એક લાખ કપ ચાય મુલાકાતીઓને પિવડાવી હશે.

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂંટણીના સમયમાં હમણાં કોઈને કોઈ નેતા પર રોષ ઠાલવતા જોવા મળી રહ્યાં છે. આજે તેમણે કાર્યાલય ખોલવા પર સવાલ ઉભા કર્યા હતા અને કહ્યું હતું કે માત્ર પાટીયાં લગાવી દેવાથી કાર્યાલય બની જતું નથી.

તેમના વતન કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે નીતિન પટેલે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે હું 20 વર્ષ મંત્રી રહ્યો છું પણ બે પાંચ દિવસથી વધારે ગાંધીનગરના સરકારી બંગલે રોકાયો નથી. આટલા વર્ષોમાં મને રજૂઆતના કાગળો મળ્યાં છે અને લાખોની સંખ્યામાં મેં જવાબ આપેલા છે.

તેમણે કહ્યું કે કોઇ મુસલમાન ભલે વોટ ન આપે પણ મારા ઘરે આવે ત્યારે ચા પીધા વિના પાછો જતો નથી. હું મારી કેરિયરમાં કડીથી અપડાઉન કરતો હતો. મને દોડાદોડી કરવાનો કે પેટ્રોલ બાળવાનો શોખ ન હતો પરંતુ કાર્યકરોનું કામ ઘરે બેઠાં ખર્ચ વિના થઈ શકે તે માટે હું કડી આવતો હતો. મારી ઘરવાળીએ એક લાખ કપ ચાય મુલાકાતીઓને પિવડાવી હશે.

ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે જ તેમણે કહ્યું કે કાર્યાલયનું પાટીયું લટકાવી દેવાય, એવું ન જોઈએ. કાર્યકરોના કામો પણ થવા જોઈએ. કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય. હારતા, જીતતા કે સરકાર બન્યા પછી પણ આપડે કાર્યાલયો બનાવ્યા છે. હું બડાઈ મારતો નથી પણ ફરક બતાવવા કહી રહ્યો છું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.