સમાચાર સારાંશ: ચીન અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, ‘ભારત અને ચીન (India-China) વચ્ચે સરળતાથી વાતચીત ચાલી રહી છે
તેમણે રાહુલ ગાંધી દ્વારા ચીન અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, ‘ભારત અને ચીન (India-China) વચ્ચે સરળતાથી વાતચીત ચાલી રહી છે. ભારત ક્યારેય ઝૂકશે નહીં. મને લાગે છે કે આપણે વાટાઘાટોના પરિણામોની રાહ જોવી જોઈએ. હું દેશની જનતાને આશ્વાસન આપું છું કે, ભારત ક્યારેય ક્યાંય ઝૂક્યું નથી અને ક્યારેય ઝુકશે નહીં.’
भावनगर (गुजरात) में चुनावी जनसभा को संबोधित कर रहा हूँ
— Rajnath Singh (@rajnathsingh)
https://t.co/movfqbwKL4भावनगर (गुजरात) में चुनावी जनसभा को संबोधित कर रहा हूँ
— Rajnath Singh (@rajnathsingh) April 28, 2024
https://t.co/movfqbwKL4

વર્ષ 2020ની મે મહિનામાં ચીની સૈનિકોની ઘૂસણખોરીના કારરણે ગલવાન ખીણ વિવાદ વધ્યો હતો. ઘણા દાયકાઓ બનેલી આ ગંભીર ઘટનાના કારણે બંને દેશો વચ્ચે લશ્કરી વિવાદમાં વધારો થયો છે. ચીની સેનાના જણાવ્યા મુજબ, બંને પક્ષો અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ - ગલવાન વેલી, પેંગોંગ લેક, હોટ સ્પ્રિંગ્સ અને જિયાનન ડાબાન (ગોગરા) પર પીછેહટ કરવામાં સંમત થયા છે,
જેના કારણે સરહદ પર તણાવમાં ઘટાડો થશે. પરંતુ દેપસાંગ અને ડેમચોકમાં એક સમાન કરાર સુધી પહોંચવા મામલે બંને દેશો વચ્ચેની વાટાઘાટોમાં સમસ્યા સર્જાઈ હતી. ભારત દ્વારા આ બંને મુદ્દાઓના ઉકેલ માટે દબાણ કરાયું છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



