સમાચાર સારાંશ: સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી અંગેના ઇનપુટ્સને પગલે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું
ત્રણ આતંકીને ફૂંકી મારતી ભારતીય સેના જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન શરુ , આતંકવાદીઓનું કરાયું એન્કાઉન્ટર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
કોકરનાગ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર

કચવાનમાં સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓ કર્યા ઠાર
શ્રીનગરના ખાનયાર વિસ્તારના દ્રશ્યો જ્યાં આજે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી અંગેના ઇનપુટ્સને પગલે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓએ ભારતીય સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું . દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં બે સ્થળોએ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષા દળોએ કોકરનાગ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર કર્યો છે. આ સિવાય અનંતનાગના કચવાનમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બીજુ એન્કાઉન્ટર થયું હતું. સૂત્રોએ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટર સ્થળ પર ત્રણ આતંકવાદીઓની હાજરીના સમાચાર સામે આવ્યા હતા . આ પહેલા શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ખાનયાર વિસ્તારને ઘેરી લીધો હતો અને સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી અધિકારીઓએ જણાવ્યું કે શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે
भारतीय सेना ने तीन आतंकियों को मार गिराया
भारतीय सेना ने जम्मू-कश्मीर में शुरू किया तलाशी अभियान
सुरक्षाबलों और आतंकियों के बीच मुठभेड़
कोकरनाग में मुठभेड़ में एक आतंकवादी मारा गया
सुरक्षाबलों ने 2 आतंकियों को मार गिराया
श्रीनगर के खानयार इलाके के दृश्य जहां आज तड़के सुरक्षा बलों और आतंकवादियों के बीच मुठभेड़ हुई। इलाके में आतंकवादियों की मौजूदगी की सूचना मिलने के बाद सुरक्षा बलों ने घेराबंदी और तलाशी अभियान शुरू किया। आतंकवादियों द्वारा भारतीय सुरक्षा बलों पर गोलीबारी करने के बाद तलाशी अभियान मुठभेड़ में बदल गया। दक्षिण कश्मीर के अनंतनाग जिले में सुरक्षाबलों और आतंकियों के बीच मुठभेड़ जारी है।
कोकरनाग में सुरक्षा बलों ने मुठभेड़ में एक आतंकवादी को मार गिराया है। इस बीच, अनंतनाग के कछवान में सुरक्षा बलों और आतंकवादियों के बीच एक और मुठभेड़ हुई। सूत्रों ने बताया कि मुठभेड़ में दो आतंकवादी मारे गए। मुठभेड़ में तीन आतंकवादियों के मारे जाने की खबर है।
इससे पहले दिन में श्रीनगर के खानयार इलाके में सुरक्षा बलों और आतंकवादियों के बीच मुठभेड़ हुई थी। आतंकवादियों की मौजूदगी की सूचना मिलने के बाद सुरक्षा बलों ने आज सुबह जिले के खानयार इलाके में घेराबंदी और तलाशी अभियान शुरू किया। इस दौरान, आतंकवादियों ने सुरक्षा बलों पर गोलीबारी की, जिसके बाद सुरक्षा बलों ने भी repayated.Officials ने कहा कि श्रीनगर में सुरक्षा बलों और आतंकवादियों के बीच गोलीबारी चल रही है।
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



