સમાચાર સારાંશ: ભાજપે પોતાના સંનિષ્ઠ કાર્યકર્તાઓની કદર કરવી જોઈએ.' ત્યારે હવે નારણ કાછડિયાના આ નિવેદન પર કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા હતા. મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂરું થતા જ ભાજપમાં આંતરિક કલેહ સામે આવ્યો છે. આવામાં કોંગ્રેસને હાલ ભાજપ પર પ્રહાર કરવા માટેની સારી તક મળી ગઈ છે.
ભાજપમાં આંતરિક ભડકો જાહેર થયો અમરેલીના હાલના સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાએ પક્ષ સામે બળાપો કાઢ્યો
અમરેલીમાં અનેક મજબૂત નેતાઓ હતા. ભાજપે 23 લાખની વસ્તી અને 17 લાખ મતદારોનો દ્રોહ કર્યો.
ભાજપે પોતાના સંનિષ્ઠ કાર્યકર્તાઓની કદર કરવી જોઈએ.' ત્યારે હવે નારણ કાછડિયાના આ નિવેદન પર કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા હતા. મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂરું થતા જ ભાજપમાં આંતરિક કલેહ સામે આવ્યો છે. આવામાં કોંગ્રેસને હાલ ભાજપ પર પ્રહાર કરવા માટેની સારી તક મળી ગઈ છે.
અમરેલી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાત્રે પણ ફોન કરજો હું તમારી માટે દોડતો આવીશ. હું તમારી સાથે કાયમી જોડાયેલો છું અને રહેવાનો છું. તમારે કોઇપણ પ્રકારનું કામ હશે તો રાત્રે બે વાગે પણ તમારું કામ થશે. મને કહેવામાં દુઃખ થાય છે પણ ના છૂટકે કહેવું પડે છે. કોઇપણ કાર્યકર્તાને ભાજપનો કાર્યકર્તા ઊભો કરતા-કરતા 10 વર્ષ લાગે છે. એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે.' નોંધનીય છે કે, અમરેલીના સાંસદ રહી ચૂકેલા નારણ કાછડિયાના બદલે આ વખતે અમરેલી બેઠકથી ભરત સુતરિયાને ઉતારવામાં આવ્યા છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



