સમાચાર સારાંશ: ઝારખંડના હજારીબાગ બેઠકથી સાંસદ જયંત સિન્હાને ભાજપે કારણ બતાઓ નોટિસ જારી કરી હતી
પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાનો જવાબ
श्री आदित्य साहू जी द्वारा 20 मई, 2024 को भेजे गए पत्र के संबंध में मेरी प्रतिक्रिया। pic.twitter.com/n9SDeDEQv0
— Jayant Sinha (@jayantsinha)श्री आदित्य साहू जी द्वारा 20 मई, 2024 को भेजे गए पत्र के संबंध में मेरी प्रतिक्रिया। pic.twitter.com/n9SDeDEQv0
— Jayant Sinha (@jayantsinha) May 22, 2024
ભાજપે જયંતને બે દિવસની અંદર આ નોટિસનો જવાબ આપવા માટે કહ્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ આ નોટિસનો જવાબ આપ્યો છે.વોટ ન આપવાના આરોપ પર જયંતે કહ્યું છે કે વિદેશ ગયા પહેલા પોસ્ટલ બેલેટથી વોટ આપ્યો હતો તેથી એ આરોપ લગાવવો ખોટો છે કે મતાધિકારનો ઉપયોગ કર્યો નથી. તેમણે પાર્ટીની સાથે 25 વર્ષની સફર, તેમની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે દરેક જવાબદારીને પૂર્ણ નિષ્ઠા સાથે નિભાવી છે. આ સૌ ને જોતા તમારો આ પત્ર જાહેર કરવો અયોગ્ય છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



