સમાચાર સારાંશ: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની તેમના જ દેશના લોકોએ પોલ ખોલી નાખી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાક મહિનાઓ પહેલા ભારતના ટાપુઓ અંદમાન અને નિકોબાર પર પ્રવાસ કરીને આ ટાપુઓ પર કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને માણવા માટે આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે દેશ અને દુનિયાના પ્રવાસીઓએ ભારતના આ સુંદર ટાપુઓની મુલાકાત લેવી જોઈએ ત્યારબાદ ભારત અને માલદીવના સંબંધોમાં ખટાશ આવી હતી. માલદીવના એક મંત્રીએ ભારતના વડાપ્રધાન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરી હતી ત્યારબાદ માલદીવ ના પ્રવાસે જનાર ભારતીયોની સંખ્યામાં મોટા પાયે ઘટાડવા આવ્યો હતો.
In a press conference Defense Minister Ghassan Maumoon has stated there are no licensed and fully trained pilots to operate Dornier and Helicopter.
— AviatorsMaldives (@AviatorsMaldive)
In 2021 MNDF reported that in the 29th Dornier Operational Flying Training (DOOFT) program, three Maldivian MNDF pilots… pic.twitter.com/AuJX3zv5EMIn a press conference Defense Minister Ghassan Maumoon has stated there are no licensed and fully trained pilots to operate Dornier and Helicopter.
— AviatorsMaldives (@AviatorsMaldive) May 13, 2024
In 2021 MNDF reported that in the 29th Dornier Operational Flying Training (DOOFT) program, three Maldivian MNDF pilots… pic.twitter.com/AuJX3zv5EM
માત્ર પ્રવાસન ઉદ્યોગ ઉપર જ નિર્ભર અને ભારતીય પ્રવાસીઓ ઉપર માલદીવ નું અર્થતંત્ર નિર્ભર છે ત્યારે માલદીવની હવે ઠેકાણે આવતી હોય તેવું લાગી રહ્યું છે
માલદીવના રાષ્ટ્રપતિની પોલ ખુલ્લી પડી.માલદીવના માલદીવના સંરક્ષણ મંત્રીએ કહ્યું દેશમાં અનેક મુશ્કેલીઓ ભારત દ્વારા દાનમાં મળેલા વિમાન માટે પાઈલટ નથી
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની તેમના જ દેશના લોકોએ પોલ ખોલી નાખી છે. માલદીવના સંરક્ષણમંત્રી ઘાસન મૌમુને સ્વીકાર્યું હતું કે ભારતીય સૈનિકોના વતન પરત ફરી જવાના કારણે માલદીવ હવે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.
માલદીવના ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુના આદેશ પર 76 ભારતીય સુરક્ષા કર્મચારીઓએ માલદીવ છોડી દીધાના થોડાક જ દિવસો બાદ ત્યાંના સંરક્ષણમંત્રી ઘાસન મૌમુને સ્વીકાર્યું કે માલદીવની સેના પાસે ભારત દ્વારા દાનમાં મળેલા 3 વિમાનને ઉડાડવા માટે સક્ષમ પાઈલટ પણ નથી.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



