સમાચાર સારાંશ: ગંગોત્રી અને યમુનોત્રીના માર્ગમાં 45 કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આ યાત્રામાં ફસાયેલા ભક્તો પાસેથી ઉઘાડી લૂંટ
આ યાત્રામાં ફસાયેલા ભક્તો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવાના અહેવાલો મળી રહ્યા છે. લાંબા સમય સુધી ફસાયેલા ભક્તોથી સ્થાનિકો પાણી, શૌચાલય માટે પણ મોટાપાયે પૈસા વસૂલી રહ્યા છે.
Rush at Shri Kedarnath dham today
— Weatherman Shubham (@shubhamtorres09)
Video from Pandit Anand Shukla Ji pic.twitter.com/MdUyyxL3fqRush at Shri Kedarnath dham today
— Weatherman Shubham (@shubhamtorres09) May 15, 2024
Video from Pandit Anand Shukla Ji pic.twitter.com/MdUyyxL3fq
બીજી તરફ ઉત્તરાખંડના ડીજીપી અભિનવ કુમારે કહ્યું કે ગયા વર્ષે આ મહિનાના અંત સુધીમાં માત્ર 12 હજાર અને 13 હજાર તીર્થયાત્રીઓ ગંગોત્રી અને યમુનોત્રી પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં 26 લાખથી વધુ નોંધણી થઈ ચૂકી છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



