પ્રકૃતિમય જીવન જીવતા પ્રાણી જગતને પોતાની કલા દ્વારા આબેહૂબ દર્શાવ્યા
કુદરતના સર્જન સમા પૃથ્વી પરના પ્રત્યેક જીવનું ખાસ મહત્વ રહેલું છે. તેમજ ખાસ પ્રકારની વિશેષતા જોવા મળે છે. જેવા કે વન્ય પ્રાણી જગત ,પક્ષી જગત ,પશુ વિગેરે પ્રત્યેક જીવ પ્રકૃતિના નિયમો અનુસાર જીવન જીવે છે .આ દરેક આ દરેક પ્રાણીઓનું જીવન એકબીજા ઉપર નિર્ભર રહીને જીવતા હોય છે .પ્રકૃતિ આપણને ઘણું બધું શીખવાડે પણ છે .
ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે જાણીતા ચિત્રકાર જાણીતા ચિત્રકાર હિરલ શાહ ના ચિત્રોનું પ્રદર્શન યોજાયુ. બે વર્ષ દરમિયાન દરમિયાન થયેલા ચિત્ર સર્જન તેમણે અહીં પ્રદર્શિત કર્યું છે .આ ચિત્રોનું આ ચિત્રોનું પ્રેઝન્ટેશન ખુબ ખુબ સુંદર રીતે અહીં રજૂ કર્યું. જેને કારણે આર્ટ ગેલેરીમાં આવનાર દરેક પ્રત્યેક વ્યક્તિને અલગ જ દુનિયામાં ખેંચીને લઈ જાય છે .
દરેક ચિત્રોમાં બ્લેક કલર જોવા મળતો હોય અને પૂરતી લાઈટ રાખવામાં રાખવામાં આવ્યું રાખવામાં આવ્યું હોય તો કલ્પના કરો કે કેટલું અદભુત દ્રશ્ય અહીં જોવા મળતું હશે. ચિત્રકારની વાત કરીએ તો તેમનો ચિત્રકલા પ્રત્યેનો લગાવ બાળપણથી જ છે . છેલ્લા 15 વર્ષથી સતત કલા સાધના તેમની ચાલુ છે .
અત્યાર સુધીમાં અનેક ગ્રુપ શો માં તેમના ચિત્રો પ્રદર્શિત થઈ ચૂકેલા છે .અને કલા રસિકોએ પણ બિરદાવ્યા છે .છેલ્લા બે વર્ષમાં કરેલી કલા સાધના કલારસીકો સુધી પહોંચાડવા માટે મનોમંથન કરી રહ્યા હતા .
ત્યારે અમદાવાદની ગુફા પરિસરમાં તેમના ચિત્રોનું પ્રદર્શન યોજ્યું હતું તેમની મહેનત ખૂબ રંગ લાવી છે . અમદાવાદ સહિત ગુજરાતમાંથી અનેક દર્શકોએ તેમની કલાની બિરદાવી.
ચિત્રકાર હિરલ શાહે અત્યાર સુધીમાં અનેક શૈલીમાં ચિત્રકલા દ્વારા સંદેશો આપેલો છે . તેમના સર્જન પામેલું સાડા સાત ફૂટ બાય 11 ફૂટનું પ્રાણી પ્રાણી જગતને પ્રાણી જગતને ઇતિહાસ પ્રાણી જગતને ઇતિહાસ દર્શાવતું ચિત્ર જોવા મળ્યું.
વિનય પંડ્યા અમદાવાદ