સમાચાર સારાંશ: પંજાબના હોશિયારપુરમાં પણ મતદાન યોજાશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હોશિયારપુરમાં છેલ્લી ચૂંટણી સભા ગજવી હતી
પીએમ મોદી એ કહ્યું પંજાબ આપણા ગુરુઓની પવિત્ર ભૂમિ ,આગામી 125 દિવસનો રોડમેપ તૈયાર ,અયોધ્યામાં રામ જન્મસ્થળની પ્રથમ લડાઈ શીખોએ જ લડી હતી
નવો આત્મવિશ્વાસ છે. દાયકાઓ બાદ એવો સમય આવ્યો છે કે, દેશમાં પૂર્ણ બહુમતીવાળી કેન્દ્ર સરકાર હેટ્રિક કરશે. આજે દરેક ભારતીયો વિકસિત ભારતના સ્વપ્ન સાથે એક થઈ ગયા છે, તેથી જ દરેક દેશવાસીઓ અમને આર્શિવાદ આપી રહ્યા છે. જનતા જનાર્દને મોદી સરકાર લાવવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકાર હેટ્રિક લગાવવા તરફ આગળ વધી રહી છે. 21મી સદી ભારતની સદી હશે.’
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



