હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

પ્રિયંકા ગાંધીએ કહ્યું 55 વર્ષ માટે કોંગ્રેસની સરકાર રહી ત્યારે શું કોઈએ તમારું સોનું છીનવ્યું અને તમારું મંગળસૂત્ર છીનવ્યું? જ્યારે દેશમાં યુદ્ધ છેડાયું હતું ત્યારે ઈન્દિરા ગાંધીએ પોતાનું સોનું દેશને આપી દીધું હતું અને મારા માતાનું મંગળસૂત્ર આ દેશને કુરબાન થયું છે.

Posted 2 years ago with 120 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે દેશના સૌથી મોટા નેતાએ નૈતિકતા છોડી દીધી છે

પ્રિયંકા ગાંધીએ કહ્યું 55 વર્ષ માટે કોંગ્રેસની સરકાર રહી ત્યારે શું કોઈએ તમારું સોનું છીનવ્યું અને તમારું મંગળસૂત્ર છીનવ્યું? જ્યારે દેશમાં યુદ્ધ છેડાયું હતું ત્યારે ઈન્દિરા ગાંધીએ પોતાનું સોનું દેશને આપી દીધું હતું અને મારા માતાનું મંગળસૂત્ર આ દેશને કુરબાન થયું છે.
1/4
પ્રિયંકા ગાંધીએ કહ્યું 55 વર્ષ માટે કોંગ્રેસની સરકાર રહી ત્યારે શું કોઈએ તમારું સોનું છીનવ્યું અને તમારું મંગળસૂત્ર છીનવ્યું? જ્યારે દેશમાં યુદ્ધ છેડાયું હતું ત્યારે ઈન્દિરા ગાંધીએ પોતાનું સોનું દેશને આપી દીધું હતું અને મારા માતાનું મંગળસૂત્ર આ દેશને કુરબાન થયું છે.
2/4
પ્રિયંકા ગાંધીએ કહ્યું 55 વર્ષ માટે કોંગ્રેસની સરકાર રહી ત્યારે શું કોઈએ તમારું સોનું છીનવ્યું અને તમારું મંગળસૂત્ર છીનવ્યું? જ્યારે દેશમાં યુદ્ધ છેડાયું હતું ત્યારે ઈન્દિરા ગાંધીએ પોતાનું સોનું દેશને આપી દીધું હતું અને મારા માતાનું મંગળસૂત્ર આ દેશને કુરબાન થયું છે.
3/4
પ્રિયંકા ગાંધીએ કહ્યું 55 વર્ષ માટે કોંગ્રેસની સરકાર રહી ત્યારે શું કોઈએ તમારું સોનું છીનવ્યું અને તમારું મંગળસૂત્ર છીનવ્યું? જ્યારે દેશમાં યુદ્ધ છેડાયું હતું ત્યારે ઈન્દિરા ગાંધીએ પોતાનું સોનું દેશને આપી દીધું હતું અને મારા માતાનું મંગળસૂત્ર આ દેશને કુરબાન થયું છે.
4/4

 પ્રિયંકા ગાંધીએ કહ્યું 55 વર્ષ માટે કોંગ્રેસની સરકાર રહી ત્યારે શું કોઈએ તમારું સોનું છીનવ્યું અને તમારું મંગળસૂત્ર છીનવ્યું? જ્યારે દેશમાં યુદ્ધ છેડાયું હતું ત્યારે ઈન્દિરા ગાંધીએ પોતાનું સોનું દેશને આપી દીધું હતું અને મારા માતાનું મંગળસૂત્ર આ દેશને કુરબાન થયું છે.




કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે દેશના સૌથી મોટા નેતાએ નૈતિકતા છોડી દીધી છે, લોકોની સામે નાટક કરે છે અને સત્યના રસ્તા પર નહીં ચાલે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષનો અવાજ દબાવીને તેમના બેંક એકાઉન્ટ જપ્ત કરીને બે મુખ્યમંત્રીઓને જેલમાં નાખીને તેમને નબળા કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'તમને 'સુપરમેન'ની છાપ દેખાડવામાં આવી પરંતુ તમને 'મોંઘવારીમેન' મળ્યા. સત્ય એ છે કે સરકારે આ 10 વર્ષોમાં તમારા માટે કંઈ કામ નહીં કર્યું.'


?ref_src=twsrc%5Etfw">April 23, 2024
કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં જનસભાને સંબોધિત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'એક સમય હતો જ્યારે કોઈ નેતા ઊભા રહેતા હતા અને દેશમાં લોકો તેનાથી એક નૈતિક વ્યક્તિ હોવાની આશા રાખતા હતા. તેઓ તેમની પાસે નૈતિકતાની આશા રાખતા હતા, પરંતુ આજે દેશના સૌથી મોટા નેતાએ નૈતિકતા છોડી દીધી છે અને તમારી સામે નાટક કરી રહ્યા છે. એક સમય હતો જ્યારે આપણને આશા હતી કે આપણા નેતા સત્ય પર ચાલશે. જોકે, આજે દેશના સૌથી મોટા પોતાના પોતાના પ્રભાવ, પોતાનું ગૌરવ અને પોતાની પ્રસિદ્ધિ બતાવવા માટે બહાર આવે છે, પરંતુ સત્યના રસ્તે નથી ચાલતા. એક સમય હતો જ્યારે નેતા પરોપકારી અને સેવા-કેન્દ્રીત થતા હતા પરંતુ હવે લોકો દેશના સૌથી મોટા નેતામાં માત્ર અહંકાર જુએ છે.'


પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'છેલ્લા 2 દિવસોમાં હવે એ શરૂ થયું છે કે કોંગ્રેસના લોકો તમારું મંગળસૂત્ર અને સોનું છીનવવા માંગે છે. 70 વર્ષથી આ દેશ આઝાદ છે, 55 વર્ષ માટે કોંગ્રેસની સરકાર રહી ત્યારે શું કોઈએ તમારું સોનું છીનવ્યું અને તમારું મંગળસૂત્ર છીનવ્યું? જ્યારે દેશમાં યુદ્ધ છેડાયું હતું ત્યારે ઈન્દિરા ગાંધીએ પોતાનું સોનું દેશને આપી દીધું હતું અને મારા માતાનું મંગળસૂત્ર (રાજીવ ગાંધી) આ દેશને કુરબાન થયું છે.


જો મોદીજી મંગળસૂત્રનું મહત્વ સમજતા હોત તો એવી વાત ન કરત. જ્યારે નોટબંધી થઈ તો તેમણે મહિલાઓની બચત છીનવી લીધી. ખેડૂતોના વિરોધ દરમિયાન 600 ખેડૂતોના જીવ ગયા, શું મોદીજીએ આ વિધવાઓના મંગળસૂત્ર વિશે વિચાર્યું? જ્યારે મણિપુરમાં એક મહિલાને નગ્ન કરીને ફેરવવામાં આવી, ત્યારે મોદીજી ચુપ હતા, શું તેમણે તેમના મંગળસૂત્ર અંગે વિચાર્યું? આજે તેઓ મત માટે મહિલાઓ સાથે આવી વાત કરી રહ્યા છે, તેમને ડરાવી રહ્યા છે જેથી તેઓ ડરીને મત આપે.'
advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.