સમાચાર સારાંશ: હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. રાહુલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોનો હું હ્રદયથી આભાર માનું છું.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું પહેલું નિવેદન છે.હરિયાણાની હાર પર રાહુલે કહ્યું કે, આ પરિણામ અણધાર્યા
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. રાહુલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોનો હું હ્રદયથી આભાર માનું છું.
જમ્મુ-કાશ્મીરમાં INDIAની જીત બંધારણ અને લોકતાંત્રિક સ્વાભિમાનની જીત છે.હરિયાણાની હાર પર રાહુલે કહ્યું કે, આ પરિણામ અણધાર્યા છે અને અમે તેનું વિશ્લેષણ કરી રહ્યાં છીએ. અનેક વિધાનસભા ક્ષેત્રથી આવી રહેલી ફરિયાદોથી ચૂંટણી આયોગ પરિચિત છે. તમામ હરિયાણવીનું સમર્થન અને અમારા બબ્બર શેર કાર્યકર્તાઓને તેમના અથાગ પરિશ્રમ માટે આભાર.રાહુલ ગાંધીના નિવેદન પહેલાં જમ્મુ-કાશ્મીર ચૂંટણી પરિણામ પર કોંગ્રેસ નેતા ઉદિત રાડે ઈવીએમ પર સવાલ ઉભા કર્યાં છે. ઉદિત રાજે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
बिग ब्रेकिंग न्यूज़
— Kikki Singh (@singh_kikki) October 9, 2024
उमर अब्दुल्ला ने किया आत्मा परिवर्तन
कहां हम मुर्ख नहीं है की Article 370 वापस लाएंगे
प्रधानमंत्री बहुत ही सम्मानित व्यक्ति हैं और हम उनके साथ मिलकर काम करना चाहते हैं
पता नहीं राहुल जी पप्पू बुद्धि कब खुलेगी होगी pic.twitter.com/GjKx5VlONw
જો અનુચ્છેદ 370 અને રામ મંદિર બંને ફ્લોપ થઈ ગયું તો હવે તેમને મત ક્યાંથી મળી રહ્યાં છે? કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, ભાજપ ઈવીએમ દ્વારા અપ્રામાણિક રીતે જીતી રહ્યું છે. ઈવીએમથી ચૂંટણી ન થવી જોઈએ.હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ ગઈકાલે આવ્યા અને આ વખતે કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે.
ચૂંટણીમાં હાર બાદ I.N.D.I.A. ગઠબંધનના સાથીઓના સૂર પણ બદલાઈ ગયા છે અને આ સાથે કોંગ્રેસને 'I.N.D.I.A.' ગઠબંધનના સાથી પક્ષોએ મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા તેની વ્યૂહરચનામાં મોટાપાયે ફેરફાર કરવાની સલાહ આપી દીધી છે.
કોંગ્રેસ પર જાણે કટાક્ષ કરતાં હોય એમ આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અરવિંદ કેજરીવાલે સલાહ સ્વરૂપે કહ્યું કે હરિયાણાની ચૂંટણીના પરિણામોનો "સૌથી મોટો પાઠ" એ છે કે ચૂંટણીમાં ક્યારેય "વધારે પડતો આત્મવિશ્વાસ" ન બતાવવો જોઈએ. કોઈ પણ ચૂંટણીને હળવાશથી ન લેવી જોઈએ. દરેક ચૂંટણી અને દરેક બેઠક મુશ્કેલ હોય છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



