હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત, ચુંટણી ૨૦૨૪

વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરના લોકોને અપીલ કરતા કહ્યુ કે 7 તારીખે મતદાનના તમામ રેકોર્ડ તૂટવા જોઇએ વડાપ્રધાન મોદી આજે જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.

Posted 2 years ago with 68 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: વડાપ્રધાને કહ્યું હતું કે 'મારી શાસકી કારકિર્દીની શરુઆત સૌરાષ્ટ્રથી શરુ થઈ હતી. મને પહેલીવાર ધારાસભ્ય સૌરાષ્ટ્રે બનાવ્યો છે. એટલે હું હંમેશા ગુજરાતનો ઋણી રહીશ.'

વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરના લોકોને અપીલ કરતા કહ્યુ કે 7 તારીખે મતદાનના તમામ રેકોર્ડ તૂટવા જોઇએ વડાપ્રધાન મોદી આજે જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.
1/4
વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરના લોકોને અપીલ કરતા કહ્યુ કે 7 તારીખે મતદાનના તમામ રેકોર્ડ તૂટવા જોઇએ વડાપ્રધાન મોદી આજે જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.
2/4
વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરના લોકોને અપીલ કરતા કહ્યુ કે 7 તારીખે મતદાનના તમામ રેકોર્ડ તૂટવા જોઇએ વડાપ્રધાન મોદી આજે જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.
3/4
વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરના લોકોને અપીલ કરતા કહ્યુ કે 7 તારીખે મતદાનના તમામ રેકોર્ડ તૂટવા જોઇએ વડાપ્રધાન મોદી આજે જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.
4/4

ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીના મતદાનને હવે પાંચ દિવસ જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ મતદારોનો રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. હાલ પીએમ મોદી આણંદ બાદ સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આજે જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.

વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરના લોકોને અપીલ કરતા કહ્યુ કે 7 તારીખે મતદાનના તમામ રેકોર્ડ તૂટવા જોઇએ. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે 'પહેલા 2G કૌભાંડ, કોમનવેલ્થ, કોલસા કૌભાંડ, હેલિકોપ્ટર કૌભાંડ જેવા અનેક કૌભાંડ હતા. જ્યારે છેલ્લા 10 વર્ષમાં એક પણ ગોટાળા થયા હોય તેવી ખબર નથી આવી.'


અગાઉ આણંદના વલ્લભ વિદ્યાનગરમાં જાહેર સભાને સંબોધન કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગરના ત્રિમંદિર મેદાનની સામે જનસભાને સંબોધન કરી રહ્યા છે. પોતાના ભાષણની શરુઆતમાં જ વડાપ્રધાને કહ્યું હતું કે 'મારી શાસકી કારકિર્દીની શરુઆત સૌરાષ્ટ્રથી શરુ થઈ હતી. મને પહેલીવાર ધારાસભ્ય સૌરાષ્ટ્રે બનાવ્યો છે. એટલે હું હંમેશા ગુજરાતનો ઋણી રહીશ.'

?ref_src=twsrc%5Etfw">May 2, 2024

વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરના લોકોને અપીલ કરતા કહ્યુ કે 7 તારીખે મતદાનના તમામ રેકોર્ડ તૂટવા જોઇએ વડાપ્રધાન મોદી આજે જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.

લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આજે વડાપ્રધાન મોદીએ આણંદમાં જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું, કે 'કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં ભારતની 60 ટકા ગ્રામીણ વસ્તી પાસે શૌચાલય નહોતું, 10 વર્ષમાં અમે બનાવ્યા. માત્ર ત્રણ કરોડ ગ્રામીણ ઘર સુધી જ નળથી પાણી પહોંચતુ, અમે 10 વર્ષમાં 14 કરોડ નળથી જળ પહોંચાડ્યું. 10 વર્ષમાં અમે 50 જનધન બેન્ક ખાતા ખોલાવ્યા.' આ ઉપરાંત પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 'આ ગુજરાતી ચા વાળાએ દેશની અર્થવ્યવસ્થા 11માં નંબરથી પાંચમા સ્થાને પહોંચાડી.' 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.