સમાચાર સારાંશ: મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવારે ફરી એકવાર વડાપ્રધાન મોદી સામે પ્રહારો કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદીના ભાષણોમાં તથ્યો અને વાસ્તવિકતાનો અભાવ સ્પષ્ટ દેખાય છે
શરદ પવારે પીએમ નરેન્દ્ર મોદીના શાસનની તુલના રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી નરેન્દ્ર મોદીના ભાષણોમાં તથ્યો અને વાસ્તવિકતાનો અભાવ સ્પષ્ટ દેખાય છે.
મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવારે ફરી એકવાર વડાપ્રધાન મોદી સામે પ્રહારો કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદીના ભાષણોમાં તથ્યો અને વાસ્તવિકતાનો અભાવ સ્પષ્ટ દેખાય છે. મેં આજ સુધી આવા વડાપ્રધાન જોયા નથી જેમના ભાષણો તથ્યો અને વાસ્તવિકતાથી દૂર હોય છે.
बेळगावच्या निपाणी येथे आयोजित इंडिया आघाडीच्या विजय संकल्प सभेत उपस्थितांना मार्गदर्शन केले.
— Sharad Pawar (@PawarSpeaks)
ज्यांचे आपण विचार ऐकले ते राज्याचे ज्येष्ठ मंत्री, सतिश अण्णा राजतिवारी, दुसरे मंत्रिमंडळातील सदस्य श्री. डी. सुधाकर, ज्यांनी अतिशय आग्रहाने मला याठिकाणी उपस्थित रहायला बोलावलं ते… pic.twitter.com/45MmKXhnS9बेळगावच्या निपाणी येथे आयोजित इंडिया आघाडीच्या विजय संकल्प सभेत उपस्थितांना मार्गदर्शन केले.
— Sharad Pawar (@PawarSpeaks) May 1, 2024
ज्यांचे आपण विचार ऐकले ते राज्याचे ज्येष्ठ मंत्री, सतिश अण्णा राजतिवारी, दुसरे मंत्रिमंडळातील सदस्य श्री. डी. सुधाकर, ज्यांनी अतिशय आग्रहाने मला याठिकाणी उपस्थित रहायला बोलावलं ते… pic.twitter.com/45MmKXhnS9

મહારાષ્ટ્રમાં પાંચ તબક્કાની લોકસભા ચૂંટણી પર આશ્ચર્ય વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, 'આ એટલા માટે છે કે મોદી શક્ય તેટલું પ્રચાર કરી શકે... સત્તામાં રહેલા લોકો ચિંતામાં છે. પવારે કહ્યું કે વડાપ્રધાન મોદી વારંવાર કહી રહ્યા છે કે જો વિપક્ષનું ગઠબંધન 'I.N.D.I.A.' સત્તામાં આવશે તો તે ધર્મના આધારે અનામત લાવશે, જે માત્ર સામાજિક તણાવ પેદા કરવાનો પ્રયાસ છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



