હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે ઈન્ડી ગઠબંધનના ભાગલા ભાગલા પડી જશે .રાયબરેલીની જનતા પણ તેમને ખટાખટ મોકલી દેશે

Posted 2 years ago with 82 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પીએમ મોદીએ કહ્યું કે, ઈન્ડી ગઠબંધનવાળા સરકાર હટાવવા માગે છે. તેમની ફોર્મ્યુલા છે પાંચ વર્ષમાં પાંચ પીએમ બનાવીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે ઈન્ડી ગઠબંધનના ભાગલા ભાગલા પડી જશે .રાયબરેલીની જનતા પણ તેમને ખટાખટ મોકલી દેશે
1/4
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે ઈન્ડી ગઠબંધનના ભાગલા ભાગલા પડી જશે .રાયબરેલીની જનતા પણ તેમને ખટાખટ મોકલી દેશે
2/4
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે ઈન્ડી ગઠબંધનના ભાગલા ભાગલા પડી જશે .રાયબરેલીની જનતા પણ તેમને ખટાખટ મોકલી દેશે
3/4
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે ઈન્ડી ગઠબંધનના ભાગલા ભાગલા પડી જશે .રાયબરેલીની જનતા પણ તેમને ખટાખટ મોકલી દેશે
4/4

ઈન્ડી ગઠબંધનના ભાગલા ભાગલા પડી જશે :પીએમ મોદી 

રાયબરેલીની જનતા પણ તેમને ખટાખટ મોકલી દેશે:પીએમ મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે ઈન્ડી ગઠબંધનના ભાગલા ભાગલા પડી જશે . આ ગઠબંધનનું વિભાજન થવાનું છે. ત્યાર પછી શેહજાદા વિદેશ ભાગી જશે. મોદીએ યુસીસી મુદ્દે પણ વિપક્ષના નેરેટીવની ઝાટકણી કાઢી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, ઈન્ડી ગઠબંધનવાળા સરકાર હટાવવા માગે છે. તેમની ફોર્મ્યુલા છે પાંચ વર્ષમાં પાંચ પીએમ બનાવીશું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે ઈન્ડી ગઠબંધનના ભાગલા ભાગલા પડી જશે .રાયબરેલીની જનતા પણ તેમને ખટાખટ મોકલી દેશે
રાહુલ ગાંધી અને પરિવારવાદ પર કટાક્ષ કરતા મોદીએ કહ્યું કે મહેલોમાં ઉછરતા શહેજાદાઓને લાગે છે કે વિકાસ આપ મેળે થાય છે. કોઈ તેમને પૂછે તો કહે છે ખટાખટ. કોઈ તેમને કહે કે રાયબરેલીની જનતા પણ તેમને ખટાખટ મોકલી દેશે. 
ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના જૌનપુર સંસદીય મતવિસ્તારમાં કૃપાશંકરસિંહ અને મછલિશહર (અનામત) બેઠક પર બીપી સરોજના સમર્થનમાં એક જનસભાને સંબોધન કર્યું હતું.

 આ સમયે તેમણે કહ્યું કે, આ ચૂંટણી દેશના વડાપ્રધાનની પસંદગી કરવા દેશવાસીઓને તક આપે છે. દેશના લોકોએ એવા વડાપ્રધાનની પસંદગી કરવી જોઈએ જે મજબૂત સરકાર ચલાવી શકે અને જેના પર દુનિયાનું પ્રભુત્વ ના હોય, પરંતુ તે દુનિયાને ભારતની શક્તિનો પરચો બતાવે. તેથી તમે જૌનપુરમાં કૃપાશંકરજી અને મછલીશહરમાં બીપી સરોજને મત આપવા જાવ ત્યારે તમારો મત મજબૂત સરકારની રચના માટે થવો જોઈએ. તમે જે મત આપશો તે સીધો જ મોદીના ખાતામાં જશે. જય શ્રીરામ અને હર હર મોદીના સૂત્રોચ્ચાર વચ્ચે મોદીએ ઉમેર્યું કે તમારો ઉત્સાહ બતાવે છે કે ઉત્તર પ્રદેશમાં ઈન્ડી ગઠબંધનને એક પણ બેઠક નહીં મળે

પીએમ મોદીએ પ્રતાપગઢમાં વિપક્ષ પર નિશાન સાધતા દાવો કર્યો કે ૪ જૂને પરિણામ પછી ઈન્ડી ગઠબંધનમાં વિભાજન થઈ જશે અને ત્યાર પછી શેહજાદા વિદેશ ભાગી જશે. પીએમ મોદીએ કહ્યું કે, ઈન્ડી ગઠબંધનવાળા સરકાર હટાવવા માગે છે. તેમની ફોર્મ્યુલા છે પાંચ વર્ષમાં પાંચ પીએમ બનાવીશું. તેઓ દેશને ભાનુમતિનો કુનબો બનાવીને લૂંટવા માગે છે. ૨૦૧૪ સુધી તો આ ગઠબંધનવાળા દેશને બરબાદ કરીને ગયા હતા.
advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.